Tag: જામ રાવળ

જામનગરનો 487મો સ્થાપના દિવસ: નવાનગરથી આજના જામનગર સુધીની ઐતિહાસિક સફર

શ્રાવણ સુદ સાતમે જામ રાવળે 1540માં રંગમતી-નાગમતી નદીઓના કિનારે નવાનગરનો પાયો નાખ્યો હતો.